સદગત બેચરભાઈ ટપુભાઈ સધરાકિયાની લૌકિકક્રિયા બંધ રખાઈ

- text


મોરબી : કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમા લેતા સ્વ. બેચરભાઈ ટપુભાઈ સધરાકિયાની તારીખ 23/03/2020 એ રાખેલ લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે. મનીષ દુર્લભજીભાઈ સધરાકિયા તથા ભગવાનજી બેચરભાઈ સધરાકિયા, ગામ નવજીવન નગર (ખેવારીયા)એ સગા સ્નેહીઓએ આની નોંધ લેવા એક યાદીમાં જણાવ્યું છે.

- text