મોરબી : મોહનલાલ દેવચંદભાઈ ભોજાણીનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : મોહનલાલ દેવચંદભાઈ ભોજાણી (વવાણીયાવાળા) (ઉ.વ. 92), તે ઘનશ્યામભાઈ તથા ભાવેશભાઇના પિતા તેમજ રાજકોટવાળા ચત્રભુજભાઈ માણેકચંદભાઈ પુજારાના જમાઈનુ તા. 14/03/2020 શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા. 16/03/2020 સોમવારના રોજ સાંજે 4 થી 5 વાગ્યે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text