મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ગુરુવારે રેલવેના ખાનગીકરણનો વિરોધ દર્શાવવા આવેદનપત્ર અપાશે

- text


મોરબી : મોરબીના જાગૃત નાગરિકો, સામાજિક કાર્યકરો તથા સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મોરબીને રેલવે સુવિધા બાબતે થઇ રહેલ અન્યાય તેમજ રેલવેના ખાનગીકરણનો વિરોધ દર્શાવવા આગામી તા. 6 ફેબ્રુઆરીના રોજ ગરૂવારે સવારે 11-30 વાગ્યે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. જેમાં સામેલ થવા માટે મોરબીના જાગૃત નાગરિકોને આહવાન આપવામાં આવ્યું છે.

- text