મોરબી : ભરતભાઈ શાંતિલાલ પાટડીયાનું અવસાન, આવતીકાલે શુક્રવારે બેસણું

- text


- text

મોરબી : મૂળ રાજકોટ હાલ મોરબી નિવાસી ભરતભાઈ શાંતિલાલ પાટડીયા (ઉ. વ. 63), તે સ્વ. શાંતિલાલ મગનભાઈ પાટડીયાના પુત્ર અને પ્રમોદભાઈ તથા જયશ્રીબેનના નાના ભાઈ, સચીનભાઈ તથા આરતીબેનના પિતાશ્રી, સ્વ. શાંતિલાલ સુંદરજીભાઈ પારેખના જમાઈનું તા. 31/10/2019ના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા. 01/11/2019ના શુક્રવારે સવારે 10.30 થી 12 વાગ્યા સુધી સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

- text