મોરબીમાં પ્રજાપતિ સમાજ દ્વારા નૂતન વર્ષના પ્રથમ દિવસે સ્નેહમિલન

- text


મોરબી : મોરબીમાં વરિયા માતાજીના મંદિરે વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સ્નેહમિલનનું આયોજન આગામી તા. 28/10/2019ના રોજ નૂતન વર્ષના પ્રથમ દિવસે સવારે 8થી 10 કલાકે કરવામાં આવ્યું છે. જેમાં વરિયા પ્રજાપતિ સમાજના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text


- text