મોરબીના રામકૃષ્ણનગરમાં આજે શરદ પૂનમની રઢિયાળી રાત્રે રાસોત્સવનું આયોજન

- text


મોરબી : મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગર પાસે કુળદેવી પાનની દુકાન પાછળ આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આજે શરદ પૂનમની રઢિયાળી રાત્રીએ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજુબાજુ વિસ્તારના લોકો રાસની રંગત માણશે. જોકે આ રાસોત્સવમાં આજુબાજુના લોકોને તદ્દન વિનામુલ્યે એન્ટ્રી આપવામાં આવશે તેથી આ રાસોત્સવનો સ્થાનિક લોકોએ મનભરીને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે અને આ રાસોત્સવની વધુ વિગત માટે જયદીપભાઈ પાટીલના મો.9913441221 પર સંપર્ક કરવા જણાવાયુ છે.

- text