મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા બહુચરાજી પદયાત્રાનું આયોજન

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા મહેન્દ્રનગરથી બહુચરાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાનું પ્રસ્થાન આગામી તા. 30 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. વધુ માહિતી માટે 96013 43111 પર સંપર્ક કરવાનો રહેશે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text