મોરબીના કોચ નિશાંત જાનીની અંડર-19 ત્રિ-દિવસીય ટુર્નામેન્ટમાં કોચ તરીકે વરણી

- text


મોરબી : મોરબી ક્રિકેટ એસોસિએશનમાં હાલમાં હેડ કોચ તરીકે પ્રેક્ટિસ કરતા યુવા ક્રિકેટર નિશાંત જાનીની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજવામાં આવનાર અંડર-19 ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જે બદલ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયા તથા ઉપપ્રમુખ કૌશિકભાઈ અમૃતિયા સહિત અન્ય સભ્યોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.

- text