રફાળેશ્વર ગામેથી પરણિતા ગુમ : પત્તો આપવા અપીલ

- text


મોરબી : ફોટોમાં દર્શાતા પૂજાબેન હરેશભાઇ ધુમલીયા ઉં.વ.25 તારીખ 30/08/19ને શુક્રવારે બપોરે 3.00 કલાકે રફાળેશ્વર મેળામાં જવાનું કહીને ઘેરથી નીકળી ગયા બાદ ગુમ થયા છે. ઘેરથી નીકળતા સમયે એમને વાદળી રંગનો ફૂલડાં વાળો ડ્રેસ પહેરેલ છે. આ પરિણીતા અંગે કોઈને કશી માહિતી મળે તો મોબાઈલ નંબર 9998783116 પ્રવીણભાઈ, 9574784136 હરેશભાઇ, 9099328067 ભાવિનભાઇ, 9913580052 સુરેશભાઈ તથા 7984614712 બળવંતભાઈને જાણ કરવા અથવા મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવા અપીલ કરાઈ છે.

 

- text