વાંકાનેરમાં જીવના જોખમે પ્રજાના ઘરમાં અજવાળા પાથરતા જાંબાઝ વિજ કર્મચારીઓ

- text


વાંકાનેર : પીજીવિસીએલ ઇન્જિનિયર ઝાલાવડીયા સાહેબની આગેવાનીમાં દશાણિ સાહેબ, એન. એમ. ઝાલા તેમજ સમગ્ર પીજીવીસીએલનો વાંકાનેર સીટી તેમજ તાલુકા સ્ટાફ દ્વારા અવિરતપણે ચાલુ રહેલ વરસાદમાં પણ જીવના જોખમે સમારકામ ચાલુ રાખેલ અને પબ્લિકને પૂરતો વીજ પુરવઠો મળે તે માટે સતત કામગીરી કરી રહ્યા છે અને ચાલુ વરસાદમાં પણ વીજ પુરવઠો ખોરવાયો નથી તેનું એકમાત્ર કારણ ખડેપગે રહેતો સ્ટાફ કે જે પોતાના જીવના જોખમે કાર્ય કરી રહ્યા છે.

- text

- text