મોરબી : ચૈતન્ય  ગિરીશકુમાર દવેનું અવસાન, મંગળવારે બેસણું

- text


મોરબી : ચૈતન્ય  ગિરીશકુમાર દવે (ઉ.વ.28) તે ગીરીશકુમાર મુળવંતરાય દવે ના પુત્ર તેમજ ભાવિનભાઈના નાના ભાઈ નું  તા ૧૪/૭/૨૦૧૯ ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે તે બેશણું ૧૬/૦૭/૨૦૧૯ ને મંગળવાર ના રોજ સાંજે ૪ થી ૬, મેલડી માં નું મંદિર પાવન પાર્ક શેરી નં.૩, સામે કાંઠે મોરબી-૨ ખાતે રાખેલ છે

- text