- text
મોરબી : મોરબીમાં તારીખ 28ને શુક્રવારે મામાસાહેબનો નવરંગો માંડવો ખાખરાવાળી મામાસાહેબનું મંદીર, ખાખરાવાલી મેલડીમાનાં મંદીર પાસે, કંડલા રાજકોટ હાઇવે, મોરબી ખાતે યોજાશે.
મોરબીમાં તારીખ 28મીએ યોજાનારા મામાસાહેબનાં માંડવામાં સવારે 9:15 કલાકે થાંભલી રોપણ, સાંજે 4:30 કલાકે સામૈયા, 6:00 કલાકે મહાઆરતી, 6:30 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9:00 વાગ્યે ડાકલા જેવા કાર્યક્રમો યોજાશે. આ માંડવાનાં કલાકારો નારણભાઇ મકવાણા(રાજકોટવાળા), અલ્પેશભાઈ મકવાણા અને રાહુલભાઈ મકવાણા છે. આ માંડવામાં કરના ભુવા, મામાના ભુવા અને પંચના ભુવા, તથા સંત સુરૂભા, મામા સરકાર, કચ્છ ઉપસ્થિત રહેશે. આ માંડવાનો લાભ લેવા માટે નિમંત્રક વિપુલભાઈ વસંતભાઈ ઘાંટીલિયા દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહીતી માટે વિપુલભાઈ (9662996593), અજયભાઈ (9978883963), કિરીટભાઇ (9925132670)નો સંપર્ક સાધવા જણાવાયું છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text