મોરબીના જયાબેન મનજીભાઇ ભાલોડિયાનું અવસાન

- text


મોરબી : મૂળ નારણકા, હાલ મોરબી નિવાસી જયાબેન મનજીભાઇ ભાલોડીયા(ઉ. વ. 67), તે અરવિંદભાઈ અને વિપુલભાઈના માતા તથા સુનીતાબેન અને સોનલબેનના સાસુનું તારીખ 29ને સોમવારે દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2ને ગુરુવારે સવારે 8:00 થી 10:00 સ્વાગત હોલ, રવાપર કેનાલ ચોકડી, મોરબી ખાતે તથા સાંજે 4:00 થી 6:00 નારણકામાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text