મોરબી : શ્રી બાવળવાળી મેલડી માતાજી મંદિર ખાતે ૨૪ કલાકના નવરંગા માંડવાનું આયોજન

- text


મોરબી : તારીખ ૩૦ એપ્રિલને મંગળવારના રોજ બાવળવાળી મેલડી મંદિર, અશોકાલય ઢાળ ઉતરતા, હીરોના શોરૂમ પાસે મોરબી ખાતે મેલડી માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ નવરંગા માંડવાનું આયોજન સતત પાછલા ૧૭ વર્ષથી અવિરત કરવામાં આવી રહ્યું છે. બાવળવાડી મેલડી માતાજીના આ ૨૪ કલાક ચાલનારા માંડવામાં સમગ્ર મોરબી તથા આસપાસની જનતાને માતાજીના નવરંગા માંડવાના દર્શન કરવા માટે બાવળવાળી મેલડી મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text