માળિયાના સમીબેન સુરાણીનું અવસાન

- text


માળીયા: સમીબેન કરશનભાઇ સુરાણી(ઉ. વ. 92), તે નાનજીભાઈ , ઠાકરશીભાઈ સુરાણીના માતા, તથા રમેશભાઈ, અનિલભાઈ અને યોગેશભાઈના દાદીનું તારીખ 4ને ગુરુવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 6ને શનિવારે સવારે 8 થી 10 કલાકે હનુમાનજી મંદિર, ઉમિયાનગર સોસાયટી, શનાળા રોડ, મોરબી ખાતે અને રાત્રે 8 થી 10 વાગ્યે પટેલ સમાજની વાડી, સરવડ(સરદારનગર), માળીયા ખાતે રાખવામાં આવ્યું છે, લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવ્યા છે.

- text

- text