મોરબી : રમેશચંદ્ર પ્રહલાદજી શુક્લનું અવસાન

- text


મોરબી : ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ રમેશચંદ્ર પ્રહલાદજી શુક્લ ઉ.વ.85 તે સ્વ.શૈલેષભાઇ, સ્વ.ભાર્ગવભાઈ, નેમિશભાઈ, મયંકભાઈ, રશ્મિભાઇ, ભારતીબેન રાજેશકુમાર જાનીના પિતાનું તા.6 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.8 ને શુક્રવારે સાંજે 4 થી6 દરમ્યાન જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર તેમના નિવાસસ્થાન નજીક મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text