મોરબીમાં ૧૦મીએ નિદાન અને સારવારનો નિઃશુલ્ક કેમ્પ

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આગામી તા. ૧૦ને રવિવારના રોજ એક દિવસીય નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહતભાવે દવા પણ આપવામાં આવશે.

મોરબી નિવાસી હાલ સિકંદરાબાદ મહેતા પરિવારના પલ્લવીબેન વિજયભાઈ મહેતા દ્વારા સામાકાંઠે મયુર બ્રિજ નીચે ગુજરી બજાર પાસે આવેલ સ્થળે તા. ૧૦ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ ફ્રી મેડીકલ સલાહ અને નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text