મોરબીના યુવાનોએ શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કર્યો

- text


મોરબી : મોરબીના ત્રણ યુવાનોએ શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કર્યો છે. આ યુવાનોએ શહેરની અનેક સોસાયટીઓમાં ફરીને લોકો પાસેથી ફાળો એકત્ર કરવાનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યુ છે.

પુલવામાં ખાતે થયેલા આતંકી હુમલામાં દેશના ૪૪ સૈનિકો શહીદ થયા હતા. આ શહીદ થયેલા સૈનિકોના પરિવારો માટે મોરબીમાં સહાયનો રીતસર ધોધ વહ્યો હતો. ત્યારે આ સેવાકાર્યમાં જોડાઈને મોરબીના ત્રણ યુવાનો બંસીલ કરધિયા, વિવાન મહેતા અને કુલદીપ જાડેજાએ અનેક સોસાયટીઓમાં ફરીને શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કર્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text