- text
વાંકાનેર : વાંકાનેર નજીક ફેકટરીમાં કામ કરતા બિહારી યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો હતો.આ બનાવની વાંકાનેર પોલિસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના સરતાનપર રોડ પર ઢુંવા ચોકડી પાસે આવેલા ટિટા સેનેટરીવેર નામના કારખાનામાં રહીને મજુરી કામ કરતો મૂનભાઈ પ્રેમનાથ પાડે ઉ.વ.32 નામના બિહારી યુવાને ગઈકાલે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
- text
- text