મોરબીના ચંદુલાલ ગૌરીશંકર વ્યાસનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર વ્યાસ, તે સ્વ પરસોત્તમભાઈ સ્વ. ઈશ્વરલાલ અને સ્વ. દુર્ગાશંકરના ભાઈ તથા દિલીપભાઈ ઈશ્વરલાલ વ્યાસના કાકાનું અવસાન થયું છે. તેમનું ઉઠમણું તારીખ 21 જાન્યુઆરી ને સોમવારે સાંજે 4 થી 5 વાઘપરા શેરી નંબર 5 મોરબી રાખ્યું છે.

- text

- text