મોરબીના થોરાળા ગામનો 30મીએ સ્નેહમિલન સમારોહ

- text


મોરબી : મોરબી શહેરમાં વસતા થોરાળાગામના લોકોમાં એક સંપ તથા ભાવના કેળવાય તે માટે થોરાળા ઉમિયા સોશ્યલ ઞુપ દ્વારા મોરબીના શનાળા ગામે આવેલી પટેલ સમાજવાડી ખાતે તા.30ને રવિવારે સાંજે 6 વાગ્યે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમારોહમાં બાળકોને શિક્ષણમા પ્રોત્સાહન મળેને વડીલ મોભીઓના આશીઁઁવાદ મળે તે માટે રાસગરબા તથા ભોજન સમારોહ રાખેલ છે,તો સવૅ થોરાળા વાલીઓને સ્નેહમિલન સમારોહમાં હાજર રહેવા જયંતિ અંબાણી ઉમિયા સોશ્યલગૃપ મોરબી દ્વારા અનુરોધ કરાયો છે.

- text