આવતીકાલે સોમવારે પ્રવિણ તોગડીયા મોરબીમાં

- text


મોરબી : આવતીકાલ તા.૧૨ને સોમવારે લાભપાંચમના પાવન પર્વે સવારે ૧૦ કલાકે મોરબી જલારામ મંદીર ખાતે આંતરરાષ્ટ્રીય હીન્દુ પરિષદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ નુ આયોજન કરવામા આવેલ છે. જેમા આંતરરાષ્ટ્રીય હીન્દુ પરિષદના સ્થાપક ડો. પ્રવિણભાઈ તોગડીયા ઉપસ્થિત રહેશે, આ પ્રસંગે નગરજનોને પધારવા મિડીયા ઈન્ચાર્જ આંતરરાષ્ટ્રીય હીન્દુ પરિષદ મોરબીના ચિરાગ વોરાની યાદીમાં જણાવાયું છે.

- text

 

- text