- text
મોરબી : મોરબીના મહેન્દ્રનગરથી બહુચરાજી માતાજીના પાવનધામ સુધી ગઈકાલે પગપાળા યાત્રાનો શુભારંભ થયો હતો.
મોરબીના મહેન્દ્રનગરથી છેલ્લા દસ વર્ષથી બહુચરમાતાજીના ધામ બહુચરાજી સુધી પદયાત્રા યોજવામાં આવે છે જેમાં આ વર્ષે ૧૬૦ જેટલા ભવિકજનો જોડાયા હતા.
- text
- text