મોરબીમાં આગામી પુસ્તક પરબ ૯ સપ્ટેમ્બરે યોજાશે

- text


મોરબી : આગામી પુસ્તક પરબ સપ્ટેમ્બરના પહેલા રવિવારે એટલે કે તા. ૨ સપ્ટેમ્બરના રોજ યોજવાનું હોય પરંતુ તે દિવસે સાતમનો તહેવાર હોવાના કારણે સપ્ટેમ્બર મહિનાનું પુસ્તક પરબ બીજા રવિવારે તા. ૯ સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવેલ છે. તેમ પુસ્તક પરબની એક યાદીમાં જણાવાયું છે.

- text