વાંકાનેરમાં મિલપ્લોટના રહીશોએ પાયાની સુવિધા મુદે શરૂ કરેલ ઉપવાસ આંદોલન સમેટાયું

- text


વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા વિરુદ્ધ પાયાની સુવિધા મુદ્દે મિલપ્લોટના રહેવાસીઓએ ચલાવેલ ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો છે.

ગઈકાલે વાંકાનેરના મીલપ્લોટના રહેવાસીઓ વાંકાનેર નગરપાલિકા વિરૂધ્ધ ઉપવાસ આંદોલન પર બેસેલ જેને આજે મિલપ્લોટના નગર પાલિકાના સદસ્ય ભાટી એન. દ્વારા સફાઇ અને સ્ટ્રીટ લાઈટ પ્રશ્ને દિન આઠમા યોગ્ય નિકાલ કરવાનો વાયદો આપતા મિલપ્લોટ વાસીઓએ ઉપવાસ આંદોલનનો અંત કરેલ છે.

- text

- text