- text
ટંકારા : ટંકારા ની સમસ્યા ને કલમ વડે કાગળ પર ઉતારી લોકો ની વેદના ને હમેશા વાચા આપતા હર્ષદ ત્રિવેદી નો આજે જન્મ દિવસ છે પચાસ વર્ષ પુરા કરી વન મા પ્રવેશ કર્યો છે ત્રિવેદી ભાઈ ટંકારા બ્રહ્મ સમાજ ના પ્રમુખ સાથે દિવ્ય ભાસ્કર મા રીપોર્ટર તરીકે ટંકારા ના પ્રાણ પ્રશ્નો ને વાચા આપી ઉમદા કાર્ય કરે છે તો મોટુ મિત્ર વર્તુળ ધરાવતા હર્ષદભાઈ ના મો નં 9879575095 પર શુભેચ્છા નો વરસાદ વરસ્યો છે.
- text
- text