મોરબી : દાઝી જતા પરણીતાનું મોત

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતી પરિણીતા અગમ્ય કારણોસર દાઝી જતા મોત નીપજ્યું હતું.

- text

જાણવા મળ્યા મુજબ શ્રીયાબેન રાહુલસીંગ ઉવ- ૨૦ રહે. વિશાલ ફર્નીચર પાછળ લક્ષ્મી સોસાયટી વાળા કોઇપણ કારણોસર દાઝી જતા મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે સારવારમા લાવતા ડોકટરે મ્રુત જાહેર કરેલ હતા. આ મામલે મોરબી બી ડિવિઝન પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text