- text
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતી પરિણીતા અગમ્ય કારણોસર દાઝી જતા મોત નીપજ્યું હતું.
- text
જાણવા મળ્યા મુજબ શ્રીયાબેન રાહુલસીંગ ઉવ- ૨૦ રહે. વિશાલ ફર્નીચર પાછળ લક્ષ્મી સોસાયટી વાળા કોઇપણ કારણોસર દાઝી જતા મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે સારવારમા લાવતા ડોકટરે મ્રુત જાહેર કરેલ હતા. આ મામલે મોરબી બી ડિવિઝન પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- text