ચરાડવામાં ગળેફાંસો ખાઈ પરણિતાનો આપઘાત

- text


હળવદ : હળવદના ચરાડવા ગામે રહેતા ઇન્દુબેન ધર્મદાસ દેવિદાસ રાઠોડ ઉ ૨૧ પોતાના ઘરે(સાસરી)મા કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લેતા તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમા લઇ જતા ફરજ પરના ડોકટરે મરણ ગયાનું જાહેર કર્યું હતું. ઘટના અંગે મોરબી પોલીસે હળવદ પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text