મોરબીમાં ભોજાણી પરિવાર દ્વારા ૩૦મીએ નવચંડી યજ્ઞ

- text


મોરબી : મોરબી ના ભવાની શેરીમાં આવેલ ભોજાણી પરિવાર ના કુળદેવી ભવાની માતાજી ના મંદિર ના જીર્ણોદ્ધાર અંગે ના વાર્ષિક દિન નિમિત્તે આગામી ૩૦મીએ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

સવંત ૨૦૭૪ ચૈત્ર સુદ ૧૪ને તા૩૦ ને શુક્રવાર ના રોજ ભોજાણી પરિવારના કુળદેવી ભવાની માતાજીનો નવચંડી યજ્ઞ રાખવામાં આવેલ  છે જેની પુર્ણાહુતી બપોરે ૧ કલાકે રાખવામાં આવી છે તો આ ધર્મપ્રસંગે ભોજાણી પરિવાર ના સર્વે ભાઈ બહેનો ને પધારવા પીયૂષભાઈ ભોજાણી મો નં ૯૮૨૫૩ ૮૪૫૭૭ ની યાદી માં જણાવાયું છે.

- text

- text