મોરબી : યુવા જ્ઞાનોત્સવના સ્પર્ધકો જોગ

- text


મોરબી : મોરબીના યુવાનો માટે યોજાનાર યુવાજ્ઞાનોત્સવ અંતર્ગત યોજાનાર વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધકોએ આગામી ૧૩ ડિસેમ્બર સુધીમાં એન્ટ્રી મોકલી દેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

યુવા જ્ઞનોત્સવ અંતર્ગત વક્તૃત્વ, જનરલ નોલેજ,અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એન્ટ્રી મોકલવાની છેલ્લી તક તારીખ.13.12.2017 સાંજ સુધીમાં નિર્મલ વિદ્યાલય ખાતે અથવા દિનેશભાઇ વડસોલના વોટ્સએપ્પ નં.9825913334 પર એન્ટ્રી પહોંચાડવા નોંધ લેશોજી.

- text