બગાથળા સોશ્યલ ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનો પારિતોષિક સમારોહ યોજાશે

- text


મોરબી : મોરબીના બગાથળા સોશ્યલ ગ્રુપ દ્વારા આગામી તા.૨૪ ડિસેમ્બર ના રોજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને પારીતોષીક વિતરણ કરવામાં આવશે.

- text

મોરબી ખાતે બગથળા સોશ્યલ ગ્રુપ આગામી ૨૪ ડિસેમ્બરના રોજ તેજસ્વી તારલાઓનો પારિતોષિક આપવામાં આવનાર હોય ગ્રુપના તમામ સદાયોને પોતાના બાળકોના માર્કશીટ આગામી ૫ ડિસેમ્બર સુધીમાં નક્કી કરેલા કલેક્શન સેન્ટર ખાતે જમા કરાવી જવા અનુરોધ કરાયો છે.

- text