૩૧મીએ મોરબીમાં રનફોર યુનિટી

- text


શહીદ ભગતસિંહના સ્ટેચ્યુથી શરૂ થશે એકતા દૌડ

મોરબી : આગામી ૩૧ ઓકટોબરે મોરબીમાં રનફોર યુનિટી એકતા દૌડનું આયોજન કરાયું છે.
જિલ્લા ભાજપ મોરબી ની યાદીમાં જણાવ્યા મુજબ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પ્રસંગે આગામી ૩૧ ઓક્ટોબરે મોરબીમાં શહીદ ભગતસિંહના સ્ટેચ્યુથી સવારે ૮.૩૦ કલાકે એકતા દૌડ શરૂ થશે અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે રનફોર યુનિટી દૌડ પૂર્ણ થશે.

- text

- text