મોરબી માં આવતી કાલે ગાયત્રી પરિવાર દ્વારા યુવા ક્રાંતિ રથ નું આગમન થશે

- text


 

ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા યુવા ક્રાંતિ વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે યુવા ક્રાંતિ રથ નું મોરબીમાં આગમન : આવતીકાલે તા. 26.09.2017 ના રોજ મોરબી માં રથનું આગમન થશે અને વિડીયો ડોક્યુમેન્ટરી દ્વારા યુવાનોને સામાજિક સાંસ્કૃતિક પ્રવાહમાં સામેલગીરી માટે આહવાન કરવામાં આવશે .પ્રોગ્રામની રૂપરેખા જોઈએ તો : સાંજે 4.30 થી 5.30 સ વ પ કન્યા વિદ્યાલય ગ્રાઉન્ડ, સનાળા રોડ ખાતે અને સાંજે 6.00 થી 7.00 તાલુકા પોલીસ લાઈન , નટરાજ ફાટક પાસે મોરબી -2.ખાતે રથ નું આગમન થશે આ બંને પ્રોગ્રામમાં મોરબી ની જનતા અને ખાસ યુવાનોને ભાગ લેવા મોરબી ગાયત્રી પરિવાર દ્વારા ભાવપૂર્ણ આમંત્રણ છે

- text

- text