- text
મોરબી : રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી રેખાબેન પરમાર (ઉ.૨૫) નામની યુવતીએ મોરબી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતીકે, તે અગાઉ મોરબીમાં સાસરે રહેતી હતી ત્યારે રણછોડનગરમાં રહેતા પતિ બટુક કલ્યાણજી પરમાર, સસરા કલ્યાણજી કુવરજી પરમાર, સાસુ મુક્તાબેન, દિયર પ્રેમજીભાઈ, ધનજીભાઈ, દેરાણી મીતલબેન, નણંદ સોનલબેન તથા માયાબેન, તેમજ પડોસી આશાબેન શારીરિક માનસિક દુ:ખ ત્રાસ આપી કરિયાવર ઓળવી લીધાનું ફરિયાદમાં જણાવ્યું હતું, પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
- text
- text