મોરબી જિલ્લાના ગોપાલક વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન

- text


મોરબી જિલ્લા ભરવાડ સમાજ દ્વારા સૌ પ્રથમવાર જિલ્લાના ગોપાલક વિધાર્થીઓ માટે  સન્માન સમારોહનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સન્માન સમારોહમાં ધો-૧૦,૧૧,૧૨ તથા કોલેજની વિવિધ ક્ષેત્રના કોમર્સ, આર્ટ્સ, સાયન્સ અને મેડિકલ શાખામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૫૦% કે તેથી વધુ ગુણ મેળવ્યાં હોય તેવાં વિધાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગોપાલક સમાજના જે વિદ્યાર્થીઓ ૫૦ ટકાથી વધારે ટકાવારી ધરાવતા હોય તે માર્કશીટની નકલની ઝેરોક્ષ તેમજ  રમત ગમત ક્ષેત્રમાં જિલ્લા અને રાજ્યક્ષેત્ર ઉત્કુષ્ટ દેખાવ કર્યો હોય તે વિદ્યાર્થીઓ સન્માનની ખરી નકલની ઝેરોક્ષ તા,૨૫ જૂન સુધીમાં નીચેના નંબર પર વોટ્સેએપ કરી આપે.

- text

તેમજ મોરબી જિલ્લામાં સરકારી નોકરીમાં ફરજ બજાવતાં ગોપાલક સમાજનાં કર્મચારીઓનું પણ સન્માન સમારોહ રાખવામા આવેલ છે આથી તેઓએ પણ તા.૨૫ સુધીમાં નામ નોંધણી કરાવી દેવા તેવુ જણાવવામા આવ્યુ છે.
નવઘણભાઈ રાતડીયા(મોરબી) મો.૯૯૦૯૯૬૮૧૬૯, જયેશભાઈ ગોલ્તર(વાંકાનેર) મો. ૯૮૨૫૨૨૩૧૯૨; હીરાભાઈ મો. ૯૯૭૯૦૦૯૦૬૭: હઠાભાઇ મુંધવા (હળવદ) મો. ૯૯૭૪૫૯૨૫૨૦મેહુલ છોરાલા મો.૯૮૯૮૩૮૭૪૨૧ બળદેવ છોરાલા(ટંકારા) મો.-૯૭૨૬૯૧૨૫૨૧ જીવણભાઇ મુંધવા મો.-૯૯૭૯૩૧૩૧૩૮ મનુભાઈ મેવાડા માળીયા(મી) મો. ૯૯૨૫૯૯૧૮૪૮

- text