અહીં આવો અને આપનું મનગમતું પુસ્તક વિનામૂલ્યે વાંચવા ઘરે લઈ જાવ…

- text


- text

મોરબી: મોરબી ના પુસ્તક પ્રેમી મિત્રો ઘનશ્યામભાઈ ડાંગર, મનન બુધ્ધદેવ, નીરવ માનસેતા,જનાર્દન દવે, રૂપેશ પરમાર, રોહન રાંકજા સહિત ના લોકો દ્વારા પુસ્તક પ્રેમીઓ માટે પુસ્તક પરબ શરૂ કર્યું છે. જ્યાં ઉપલબ્ધ પુસ્તકો માંથી આપ વિનામૂલ્યે આપણે મનગમતા પુસ્તક ઘરે વાંચવા લઈ જઈ શકો છો.

આ પુસ્તક પરબ હવે આગમી તારીખ 7 મે ને રવિવાર ના રોજ મોરબી ના શનાળા રોડ પર સરદાર બાગ માં સવારે 9 વાગ્યા થી 11.30 વાગ્યા સુધી ભરાશે..જેનો પુસ્તકપ્રેમી જનતા એ લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text