મોરબી : મહિપતરામ દૈવતરામ કુબાવતનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મહિપતરામ દૈવતરામ કુબાવત (નિવૃત શિક્ષક- શેઠ ગર્લ્સ હાઈસ્કુલ) તે હાલ અમદાવાદ નિવાસી યોગેશભાઈના પિતા અને પ્રવિણભાઈ ( નિવૃત પ્રા શિક્ષક જેતપર-મચ્છુ) ના નાનાભાઈનું તા.7ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણુ તા.13ને ગુરુવારે સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાને રામેશ્વર મંદિર મોરબી-2 ખાતે રાખેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text