- text
MDH મસાલાની જાહેરાતમાં દેખાતા વડીલ ધર્મપાલજી પોતે જ કંપનીના માલિક છે
ટંકારા : MDH મસાલાના માલિક, ઋષિપ્રેમી તથા અનેક સમાજસેવી સંસ્થાઓના સ્થાપક એવા પદ્મભૂષણ મહાશ ધર્મપાલજી આવતીકાલે તારીખ 10ને બુધવારે સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મસ્થાન ટંકારાની મુલાકાતે આવશે.
MDH મસાલાની જાહેરખબરમાં દેખાતા દાદા ધર્મપાલજી વૈચારિક ક્રાંતિના જનક, સમાજ સુધારક અને આર્યસમાજના સ્થાપક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાની મુલાકાત લેવા માટે આવનાર છે, આ તકે તેમના સ્વાગત સહીત અન્ય ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ટંકારા તથા પંથકના સૌ નગરજનોને આવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
- text
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
- text