મોરબી : બહેનના લગ્નની ચિંતામાં યુવાનનો આપઘાત

- text


મોરબી : મોરબીના કુબેર ટોકીઝ પાછળ પિકનિક સેન્ટરમાં રહેતા રવીકુમાર અભયલાલ શ્રીવાસ્તવ ઉવ ૨૧ નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવાનની બહેનના લગ્ન ટૂંક સમયમાં થવાના હોય તેની ચિંતામાં યુવાને ગળાફાંસો ખાઈ લીધાનું બહાર આવ્યું છે.

- text

- text