ટંકારાના વીરવાવ નજીક બે રાષ્ટ્રીય પક્ષી ઢેલના અકાળે મોત

પવનચક્કીમાં વીજશોક લાગતા માદા મોરનું મૃત્યુ થયાનો ગ્રામજનોનો આક્ષેપ ટંકારા : ટંકારા તાલુકાના ગ્રામજનો માટે અભિશાપરૂપ બનેલ પવનચકકી અત્યાર સુધી માનવ જિંદગી અને અબોલ જીવો...

હળવદ તાલુકા સુખપર નજીક ફ્લોર મિલમાં 40 લાખની વિજચોરી ઝડપાઇ

  વીજ તંત્ર દ્વારા ચૂંટણી સમયે જ વીજ ચેકીંગ કરવામાં આવતા રોષ હળવદ : હળવદ તાલુકાના સુખપુર ગામ નજીક આજે વીજ કંપની દ્વારા ફ્લોર મિલમાં વીજ...

વાંકાનેરના ચકચારી ફડાકાકાંડમાં જીતુ સોમાણીના આગોતરા જામીન નામંજુર

મોરબી : વાંકાનેરની સરકારી હોસ્પિટલના તબીબને છેલ્લા થોડા દિવસો પહેલા ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીએ ફડાકા મારી દીધો હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.ત્યારે આ...

અનલોક-1 : સાંજે 7 સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે, ઓડ- ઇવન બંધ, કરફ્યુ રાત્રે...

સમગ્ર રાજ્યમાં એસટી બસો દોડશે : બાઇકમાં ફેમેલીના બે વ્યક્તિ ચાલશે : કન્ટેઇનમેન્ટ ઝોનમાં હજુ પણ પ્રતિબંધો યથાવત મોરબી : લોકડાઉન-4 આવતીકાલે પૂર્ણ થનાર છે....

2જી એપ્રિલે કેન્દ્રીય મંત્રી રૂપાલા મોરબીમાં : મયુર ડેરીના નવનિર્મિત ચિલિંગ સેન્ટરનું ઉદઘાટન કરશે

પંચાસર રોડ ઉપર વિશાળ જગ્યામાં રૂપિયા 6.5 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ચિલિંગ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ હાજર...

ગરીબ બાળકોને કપડાંનું વિતરણ કરી પુત્રના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી

માળિયા(મી.) : જન્મદિવસ પર નિરર્થક ખર્ચ કરવાને બદલે પુત્રના જન્મદિવસ નિમિત્તે ગરીબ બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયદિપભાઇ યોગેશભાઈ ખાંભરાના પુત્ર તેમજ અમિતભાઈ લાવડિયાના...

મોરબી : યુવા અધ્યાપકએ કેમેસ્ટ્રીમાં પી.એચ.ડી. તથા ડી.લીટની પદવી પ્રાપ્ત કરી

મોરબી : મોરબીના શિક્ષણવિદ્દ તથા કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત એમ. પી. પટેલ એન્ડ સાયન્સ કોલેજ -જોધપુર (નદી)માં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા ડો....

મોરબીમાં યોજાયેલ કેમ્પમાં 2264 બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવાયા

મોરબી : મોરબીમાં આયુર્વેદિક જીવનશૈલી દ્વારા રવિવારે પુષ્યનક્ષત્રના ઉત્તમ દિવસે વિનામૂલ્યે ૧૩મો સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો હતો. જેમાં મોરબી તથા આજુબાજુના ગામના ૨૨૬૪ બાળકોએ...

મોરબી : યુવામિત્રો દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરાયું

મોરબી : હાલમાં શિયાળાની ઋતુએ જમાવટ કરી છે. દિવસેને દિવસે ઠંડીની તીવ્રતા વધતી જાય છે. ત્યારે ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ કપડાં કે ધાબળાનો...

માળિયાના ખાખરેચી ગામમાં પાંચ દિવસનું સંપૂર્ણ લોકડાઉન

  સવારે 8થી 11 ત્રણ કલાક જ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની દુકાન ખુલ્લી રહેશે માળિયા : માળિયાના ખાખરેચી ગામે કોરોનાએ કહેર મચાવ્યો છે. ઓચિંતા કેસમાં ધરખમ વધારો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...