ચિરાગ તો બહુ ખારો ! રોનકભાઈને બટકું ભરી લીધું
બેઠા પુલ ઉપર સ્વીફ્ટ કાર પાછળ એક્ટિવા ભટકાડી ચિરાગ અને અમિતે સીન સપાટા કર્યા
મોરબી : મોરબીની મચ્છુ નદીના બેઠા પુલ ઉપર સ્વીફ્ટ કાર બંધ...
રાણીબા સહિતના આરોપીઓની તાકીદે ધરપકડ કરો : એસએસડીનું આવેદન
સ્વયમ સૈનિક દળએ એસપીને રજુઆત કરી, અનુ.જાતિના લોકો ઉપર અત્યાચાર કરવાના કેસમાં પોલીસ કાચબાની ગતિએ તપાસ કરતી હોવાનો આક્ષેપ
મોરબી : મોરબીમાં કહેવાતી રાણીબા અને...
મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ કાલે રવિવારે સુભાસનગર પાસે સફાઈ કરશે
મોરબી : મોરબી સફાઈ અભિયાન સમિતિ છેલ્લા ઘણા સમયથી દર રવિવારે સફાઈ અભિયાન ચલાવે છે. જેમાં આવતીકાલે રવિવારે સુભાસનગર પાસે સફાઈ અભિયાન ચલાવવામાં આવનાર...
મોરબી : ટ્રાફિક નિયમન માટે રવાપર રોડ પર ડીવાઈડર બનાવાયું
મોરબી જિલ્લા પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા ફરજ ઉપરાંતની સરાહનીય કામગીરી
મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર ટ્રાફિક નિયમન માટે ડીવાઈડર બનાવવામાં આવ્યું છે....
31મે : ગો કોરોના ગો..મોરબી જિલ્લામાં 596ના ટેસ્ટમાંથી માત્ર 1 જ પોઝિટિવ !! આજે...
માત્ર હળવદ તાલુકામાં એક કેસ : અન્ય તાલુકામાં નીલ
સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6461 કેસમાંથી 6031 સાજા થયા, જ્યારે અત્યાર...
ટંકારા આર્યસમાજ ખાતે મહિલા દિવસની ઉજવણી
સશક્ત સમાજમાં મહિલાઓનું યોગદાન, સમસ્યા અને સમાધાન ઉપરાંત અનેક બાબતો અંગે માહિતી અપાઈ
ટંકારા : મહિલા દિવસ નિમિત્તે આજ રોજ સાંજે 4 થી 6:30 કલાક...
દુષ્કર્મ કેસમાં આરોપીઓને કડક સજા આપવા રાજપૂત કરણી સેનાની માંગ
મહિલા સફાઈ કર્મચારી પર થયેલા અધમ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી જરૂર પડ્યે ફાસ્ટ કોર્ટમાં જવા માટે પણ તૈયારી દર્શાવી
મોરબી : મોરબીના રવાપર નજીક...
વાંકાનેર નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા આઇસર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ
નર્સરી ચોકડી નજીક 6 ઓગસ્ટ બનેલા બનાવમાં યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થતા ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નર્સરી ચોકડી નજીક રોંગ સાઈડમાં...
મોરબી તાલુકામાં આંગણવાડી બહેનોએ પાંડુરોગ અટકાયતીની તાલિમ મેળવી
મોરબી : મોરબી તાલુકામાં આંગણવાડી કેન્દ્રો ખાતે પાંડુરોગ અટકાયતીની તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ ઉપસ્થિત રહીને આ તાલીમ મેળવી...
સ્વ.પ્રભુભાઈ લાલજીભાઈ વારેવડીયાના સ્મરણાર્થે પક્ષીઓ માટે પાણીના પરબીયાની ફ્રી સેવા
મોરબી : કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચુકી છે ત્યારે સ્વ. પ્રભુભાઈ લાલજીભાઈ વારેવડીયાના સ્મરણાર્થે અબોલ પક્ષીઓ માટે પાણીના પરબીયા નિઃશુલ્ક મેળવવા માટે સંપર્ક કરવા...