ટંકારામાં રૂ.૨૭ લાખની સોલાર પ્લેટ ચોરી કરનાર બે શખ્સોની ધરપકડ

ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રૂ. ૨૭.૩૦ લાખની સોલાર પ્લેટની ચોરીનો વણશોધાયેલ ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ચોરીને અંજામ આપનાર...

હળવદના કવાડીયામાં 6 એપ્રિલે સંત વેલનાથ બાપુના મંદિરનું ખાતમુહૂર્ત

હળવદ : હળવદના કવાડીયા ગામે આગામી 6 એપ્રિલના રોજ વેલનાથ જયંતીના પાવન અવસરે સંત વેલનાથ બાપુના ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનું સંત...

ઝુલાતપુલ કેસમાં જયસુખ પટેલની જામીન અરજીનો 1 એપ્રિલએ ચુકાદો

મોરબી : મોરબીના ઝુલાતપુલ કેસમાં ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. આ જામીન અરજીની આજે સુનાવણી દરમિયાન કોર્ટમાં બંને...

ગૌરવ : લક્ષ્મીનગર હેલ્થ & વેલનેસ સેન્ટરને મળ્યું આરોગ્ય ક્ષેત્રનું રાષ્ટ્રીય કક્ષાનું સન્માન

રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા દર્દી કલ્યાણને લગતી સુવિધાઓનું મૂલ્યાંકન કરી પ્રમાણપત્ર અપાયું મોરબીઃ મોરબી જિલ્લાના હેલ્થ & વેલનેસ સેન્ટર - લક્ષ્મીનગરને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય...

ગોકુળીયા ગામે વેરાઇ માતાજીનો નવચંડી યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી : ગોકુળીયા ગામે વેરાઇ માતાજીનો નવચંડી યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં નાનું એવું ગોકુળિયું ગામમાં પણ આજે ૫૫ બોટલનું રક્તદાન થયું...

જયશ્રી રામઃ ટંકારામાં આવતીકાલે રામનવમીએ સવારે 9 વાગ્યે ભવ્ય શોભાયાત્રા નીકળશે

ટંકારા: આવતીકાલે રામનવમીના પાવન પ્રસંગે ટંકારા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 30 માર્ચ ને ગુરુવારે સવારે 9 વાગ્યે...

NIMA મોરબીના ડોક્ટરો સાથે વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ કરી મુલાકાત

મોરબીઃ હોળીનાં દિવસે મોરબી ખાતે આયુર્વેદ કથા કરવા આવેલા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ NIMA મોરબીના ડોકટર મિત્રોના આગ્રહવશ રોકાણ લંબાવી પોતાનો અમૂલ્ય સમય ગોષ્ઠિ માટે...

RTE અંતર્ગત મોરબી જિલ્લામાં 10.27 કરોડ રૂપિયા જેટલી ફી ખાનગી શાળાઓને ચૂકવાઈ

મોરબી જિલ્લાના 8941 વિદ્યાર્થીઓને 165 શાળાઓમાં મળ્યો પ્રવેશ આપવામાં આવ્યો હતો  અંદાજિત 2.70 કરોડ રૂપિયા ગણવેશ તથા અન્ય સહાય રૂપે વિદ્યાર્થીઓને ચૂકવ્યા મોરબીઃ આધુનિક યુગમાં જો...

હળવદના નવા માથક ગામે ભાગવત કથામાં રૂક્ષમણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો

કથા દરમિયાન કપિલ જન્મ, વરાહ પ્રાગટય, નૃસિંહ પ્રાગટય, રામ જન્મ, કૃષ્ણ જન્મ, બાળલીલા, ગોવર્ધન પૂજા સહીતના પ્રસંગો ઉજવાયા  હળવદ : હળવદના નવા માથક ગામે મહાવીરનગર...

મોરબી RBSK ટીમ દ્વારા બે વર્ષની બાળકીનું વિનામૂલ્યે ઓપરેશન કરાયું

મોરબીઃ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના હળવદીયા મિથુભાઈની બે વર્ષની દીકરી ખુશીને જન્મથી બહેરાશની સમસ્યા હોય મોરબી તાલુકાની RBSK ટીમ દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપવામાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...