3 એપ્રિલે મોરબીમાં યોજાનાર ગુજકેટ પરીક્ષા અંગે જાહેરનામું પ્રસિદ્ધ
મોરબીઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ...
9 એપ્રિલે મોરબી જિલ્લાની 68 શાળાઓમાં યોજાશે જૂનિયર ક્લાર્કની પરીક્ષા, જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ – ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક (વહિવટી/હિસાબી) વર્ગ-3ની પરીક્ષા આગામી આગામી તારીખ 9 એપ્રિલ ને રવિવારના રોજ લેવાનાર છે...
કલેકટરને આવેદન : SRP જવાનના અપમૃત્યુ કેસમાં જવાબદાર પોલીસ અધિકારીઓને તાકીદે સસ્પેન્ડ કરો
મોરબી જિલ્લા આહીર સમાજ દ્વારા કલેકટરને આવેદન અપાયું
મોરબી : મૂળ માળીયાના મેઘપર ગામના વતની અને જૂનાગઢમાં એસઆરપીમાં ફરજ બજાવતા બ્રિજેશભાઈ લવાડિયાના અપમૃત્યુ કેસમાં મૃતકના...
મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીએ ચકલીઘર અને બાળકોને દૂધ-બિસ્કીટનું વિતરણ કરાશે
મોરબી: કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીના પાવન દિવસે વાવડી રોડ ઉપર ચકલીઘરનું વિતરણ તેમજ સિવિલ હોસ્પિટલમાં બાળકોને દૂધ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવશે.
સદગુરૂ હરીચરણદાસજી...
ધારાસભ્ય કાનાભાઈએ તાત્કાલિક બંધ થયેલી સીટી બસ સેવા શરૂ કરાવી
ધારાસભ્ય અમૃતિયાએ કોન્ટ્રાકટરને નાણા ચુકવવાની ખાતરી આપતા ફરીથી 11 સીટી બસો દોડવા લાગી
મોરબી : મોરબી પાલિકા તંત્રએ સીટી બસના કોન્ટ્રાક્ટરને નાણાં નહિ ચૂકવતા હવે...
મોરબીના પીપળી ગામે બહુચરાજી માતાનો યજ્ઞ યોજાયો
મોરબીઃ તાલુકાના પીપળી ગામે જેઠલોજા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીનો યજ્ઞ યોજાયો હતો. જેમાં આચાર્યપદે સતિષભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા. આ યજ્ઞમાં સમસ્ત પીપળી ગામ...
સિરામિક ઝોનમાં તમામ સુવિધાઓથી સજ્જ HOTEL SPARSH INNનો શુભારંભ : 30 ટકા ડિસ્કાઉન્ટની ધમાકા...
રૂમમાં ટીવી, એસી, વાઈફાઇ, ટી/કોફી મેકર, બાથરૂમ કીટ, ઇન્ટરકોમની સગવડ : લકઝરી રૂમ માત્ર રૂ. 1500થી શરૂ : 24 કલાક રૂમ સર્વિસ : સ્પા...
ગોરખીજડીયાની અલખધણી ગૌશાળામાં 1 એપ્રિલે 24 કલાકની અખંડધૂનનું આયોજન
મોરબીઃ ગોરખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળામાં આગામી તારીખ 1 એપ્રિલના રોજ 24 કલાકની અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.
અલખધણી ગૌશાળા ખાતે 1 એપ્રિલ ને શનિવારના...
જલારામ મંદિરે રામનવમી નિમિતે મહાઆરતી, ફરાળ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે
મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીન જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનો જન્મોત્વસ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવાનુ નિર્ધારિત કરવામાં...
અમારી સામે સાપરાધ મનુષ્યવધની કલમ હટાવો : જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણીમાં ધારદાર દલીલો
સરકારી વકીલે કહ્યું ઝૂલતા પુલની સાર સાંભળની તમામ જવાબદારી ઓરેવા ગ્રુપની છે, તેઓ જવાબદારીમાંથી છટકી ન શકે
મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જેલ...