આમરણ નજીકના ૭ ગામોના લોકોને સુરક્ષિત સ્થાને ખસેડી મેડિકલ ચેકઅપ કરાયું
મોરબી : મોરબીના આમરણ ગામ ખાતે સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે આમરણ પી. એચ. સી. સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર જાગૃતી ગાંભવાએ માહિતી આપતા જણાવ્યું હતું...
વીજ લાઈનની નજીકના વૃક્ષ જાતે ન કાપવા પીજીવીસીએલની અપીલ
મોરબી : મોરબીની જનતાને પીજીવીસીએલ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આપના ઘર કે શેરીમાં વીજ લાઈનની નજીકમાં આવેલ વૃક્ષો હાથે કાપવા નહી. આમ...
લોકો વાવાઝોડાથી સાવચેત રહે, જરૂરી સૂચનાઓનું પાલન કરે : મુખ્યમંત્રીની જાહેર અપીલ
વડાપ્રધાન અને ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પુરતી સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ કરી લીધી
મોરબી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે જનતા માટે એક વીડિયો જાહેર...
ટંકારામાં વાવાઝોડા સામે જાગૃતિ લાવવા શ્રમયોગી પરિવારોની મુલાકાત લેતા શિક્ષિકા
ટંકારા : 15 જૂને વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં નુકસાન થવાની શક્યતા છે ત્યારે વાવાઝોડા...
સરાહનીય કામગીરી : વર્ષામેડીમાં રસ્તા પર ઝાડ પડ્યું, પોલીસે ઝાડ દૂર કરી રસ્તો ખુલ્લો...
મોરબી : મોરબી અને માળીયામાં આજે સવારથી વાવઝોડાની અસરરૂપે ભારે પવન ફૂંકાતો હોય ત્યારે આજે બપોરે બાદ માળીયાના વર્ષામેડી ગામે વૃક્ષ પડી ગયું હતું....
સાંજે 4થી 6 દરમિયાન વાંકાનેરમાં અડધો ઇંચ અને મોરબીમાં ઝાપટા પડ્યા
મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર હેઠળ આજે સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો અને સાંજે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જેમાં સાંજે 4થી 6...
વાંકાનેરના જડેશ્વર મંદિર ખાતે અસરગ્રસ્તો માટે 1 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા
અસરગ્રસ્તોના આશ્રયસ્થાન પર 1 હજાર ફૂડ પેકેટ પહોંચાડવા આવશે
વાંકાનેર : મોરબી જિલ્લામાં બીપોરજોય વાવઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો હોય દરિયા કિનારાના વિસ્તારોના અસરગ્રસ્તો સલામત સ્થળે...
ખાખીને ખમ્મા ! વરસતા વરસાદમાં પ્રસૂતા અને વૃધ્ધાને સલામત આશ્રયસ્થાનમાં ખસેડયા
વાંકાનેરમાં મહિલા પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરી
https://youtu.be/RWHvisNYvmI
મોરબી : વાવાઝોડા બીપરજોયના રૌદ્ર રૂપ વચ્ચે આજે મોરબી જિલ્લા પોલીસની વાંકાનેર પોલીસ ટીમની માનવતા મહેકી ઉઠી હતી.વાંકાનેર મહિલા...
મોરબીના કુબેરનગરમાં બે વીજપોલ ધબાય નમઃ, સદભાગ્યે જાનહાની નહિ
વીજપોલ પડતા વીજ પુરવઠો ખોરવાયો
મોરબી : મોરબીમાં વાવઝોડાની અસર હેઠળ સવારથી ફૂંકાઇ રહેલા તોફાની પવન વચ્ચે નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર વિસ્તારમાં બે વીજપોલ...
એસડીઆરએફની ટીમ વવાણીયા પહોંચી
વાવાઝોડા સામે સાવચેતી રૂપે માલધારીઓ અને પશુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
મોરબી : કચ્છ નજીક રહેલા મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની દહેશત વચ્ચે આજે એસડીઆરએફની...