- text
મોરબી : મોરબીની જનતાને પીજીવીસીએલ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આપના ઘર કે શેરીમાં વીજ લાઈનની નજીકમાં આવેલ વૃક્ષો હાથે કાપવા નહી. આમ કરવા જતાં લાઈન પોલની નુકશાની તો થાય જ છે સાથે સાથે ત્યાં આસપાસના લોકોની જાનમાલની નુકશાની થવાની ભીતિ છે. સાથે સાથે આવા સંજોગોમાં લાઈનને કર પોલને નુકશાન થતા વધુ વાર માટે વીજપુરવઠો ખોરવાઈ શકે છે.
- text
- text