વીજ લાઈનની નજીકના વૃક્ષ જાતે ન કાપવા પીજીવીસીએલની અપીલ

- text


મોરબી : મોરબીની જનતાને પીજીવીસીએલ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આપના ઘર કે શેરીમાં વીજ લાઈનની નજીકમાં આવેલ વૃક્ષો હાથે કાપવા નહી. આમ કરવા જતાં લાઈન પોલની નુકશાની તો થાય જ છે સાથે સાથે ત્યાં આસપાસના લોકોની જાનમાલની નુકશાની થવાની ભીતિ છે. સાથે સાથે આવા સંજોગોમાં લાઈનને કર પોલને નુકશાન થતા વધુ વાર માટે વીજપુરવઠો ખોરવાઈ શકે છે.

- text

- text