મોરબીના સાપર ગામની સીમમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબી તાલુકાના સાપર ગામે પાવડીયારી કેનાલ નજીક આવેલ અલ્ટ્રા મિનરલ કારખાનામાં લેબર કવાટર્સમાં રહેતા રમતીબેન રાકેશભાઈ ડાવર ઉ.22 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર...
મોરબી : અંબારામભાઈ દેવકરણભાઈ કકાસણીયાનું અવસાન , શુક્રવારે બેસણું
મોરબી : મૂળ રામેશ્વરનગરના વતની અને હાલ મોરબી નિવાસી અંબારામભાઈ દેવકરણભાઈ કકાસણીયા ઉ.વ.50 તે રાઘવેન્દ્રભાઈના પિતા તેમજ મનસુખભાઈ, જ્યંતીભાઈ અને ગુણવંતભાઈના ભાઈનું તા.20ના રોજ...
તું પોલીસને બાતમી આપે છે, કહી મોરબીના યુવાન ઉપર હુમલો
ત્રણ શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીના લખધીરવાસ ચોકમાં તું પોલીસનો બાતમીદાર છો તેમ કહીને ત્રણ શખ્સોએ યુવાન ઉપર છરી...
જીવાપર ગામે પ્લાસ્ટિકના કારખાનામાંથી વૃદ્ધા ગુમ
મોરબી : મોરબીના જીવાપર (આમરણ) ગામે પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા વૃદ્ધા (ઉ.વ.63) ગત તારીખ 12/2ના રોજ બપોરે 11:00 કલાકે કારખાનેથી નીકળી ગયા છે.વૃદ્ધાની આજુબાજુના...
મોરબી બાયપાસ નજીક ટ્રકની પાછળ ટ્રક અથડાયો, એક ઇજા ગ્રસ્ત
મોરબી : મોરબી બાયપાસ ઉપર સાદુળકા ગામની સીમમાં જીજે 12 - z- 0736 નંબરના ટ્રક ચાલક નરોત્તમ મોહનભાઈ પરમાર નામના આરોપીએ જીજે - 12...
મોરબીની 4 સીરામીક ફેકટરીઓમાં સેન્ટ્રલ જીએસટીના દરોડા
લેપટોપ પેન ડ્રાઈવ હાર્ડ ડિસ્ક સહિતના હિસાબને લગતા ડીઝીટલ સાહિત્ય જપ્ત કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું
મોરબી : મોરબીમાં આજે 4 સીરામીક ફેકટરીમાં સેન્ટ્રલ જીએસટી...
મેલેરિયા વિરોધી જૂન માસની ઉજવણી દરમ્યાન 1.58 લાખ ઘરોમાં તપાસ કરાઈ
જિલ્લાની 8.11 લાખની વસ્તીમાંથી 3096 લોહીના નમૂના લેવાયા
મોરબી : ચોમાસા પહેલા દર વર્ષની માફક જૂન માસ દરમ્યાન મેલેરિયા વિરોધી ઝુંબેશના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર...
કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિના મૃત્યુ બાદ સહાયક બનશે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના
બીપીએલ યાદીમાં 0 થી 20નો સ્કોર ધરાવતા કુટુંબને લાભકર્તા
મોરબી : સરકારની સમાજ સુરક્ષા ખાતા દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ BPL...
મોરબીમાં બંદૂકની અણીએ લૂંટ પ્રકરણમાં વધુ એક આરોપી ગિરફ્તાર
અગાઉ બે આરોપીઓને પકડી દીધા બાદ લૂંટમાં વપરાયેલા બાઈકના માલિકને પણ દબોચી લેવાયો
મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર થોડા દિવસો પહેલા બે શખ્સોએ આંગડિયા...
મગજ, માનસિક રોગ તથા વ્યસનમુક્તિની સારવાર મળશે ઘરઆંગણે : મનશ્રી હોસ્પિટલનો તા.3થી પ્રારંભ
નિષ્ણાંત સાઇકીયાટ્રીસ્ટ ડો. ભાવેશ પટેલ આપશે સારવાર
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મગજ, માનસિક રોગ તથા વ્યસનમુક્તિની શ્રેષ્ઠ સારવાર હવે ઘરઆંગણે મળશે. કારણકે મનશ્રી હોસ્પિટલનો...