મોરબીમાં કોરોનાને લઈને ઉચ્ચસ્તરીય બેઠક મળી : જાણો આગળના એક્શન પ્લાન વિશે શું કહે...
હવે ફરીથી પહેલાની જેમ સર્વેલન્સ શરૂ, આરોગ્ય તંત્ર સઘન કામગીરી કરશે : મોરબીમાં જ ટુક સમયમાં કોરોનાની લેબ શરૂ થશે જેથી હવે સેમ્પલ જામનગરની...
ડોક્ટરે લખી કોરોનાની કવિતા : કેસના આંકડાઓની માયાજાળમાં પડવું નહિ, માસ્ક વગર જ્યાં-ત્યાં રખડવું...
મોરબી : મોરબીમાં આવેલ ગોકુલ હોસ્પિટલના એમ.ડી. ડો. વિપુલ માલાસણા એ કોરોના વાયરસ પર કવિતા લખી છે. જેમાં ડોક્ટરે કોરોનાથી ડર્યા વિના અને તેની...
સાર્થક શ્રદ્ધાંજલિ : મોરબીના જલારામ મંદિરમાં મહાપ્રસાદ યોજી સદગત માતા-પિતાને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી : વર્ષ 1956થી મોરબીમા વકીલાત ક્ષેત્રે અગ્રેસર શાહ પરિવારના વરિષ્ઠ એડવોકેટ જયેશભાઈ શાહ તથા એડવોકેટ સૌરભભાઈ શાહ દ્વારા મોરબીમાં જલારામ મંદિર ખાતે ચાલતા...
ભરતનગર નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું મોત, બેને ઇજા
મોરબી : મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત તથા બે વ્યક્તિને ઇજા પહોંચી...
લીલાપર ખાતે બપોરના 3 વાગ્યા સુધીમાં 62 ટકા જેટલું બમ્પર મતદાન
ચેતનાબેન વલ્લભભાઈ સનાવડા નામના મહિલા બંને પગે દિવ્યાંગ હોવા છતાં કાંખ-ઘોડી લઈને પણ મતદાનની ફરજ નિભાવી
મોરબી : મોરબી તાલુકા-જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત 18...
મોરબીમાં તાંડવ નર્તન ઈન્સ્ટિટ્યૂ દ્વારા નૃત્યાંજલિ કાર્યક્રમ યોજાયો
મોરબીઃ ગઈકાલે તારીખ 12 સપ્ટેમ્બરના રોજ મોરબીના સંસ્કારધામ ઈમેજિંગ સેન્ટર ખાતે તાંડવ નર્તન ઈન્સ્ટિટ્યૂટ ક્લાસિકલ ડાન્સ રાજકોટ દ્વારા નૃત્યાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 80...
મોરબી : ઉમિયા સર્કલ પાસે ખાડાઓના લીધે રીક્ષા પલ્ટી ખાઈ ગઈ
સતત ગટરો ઉભરાવાને કારણે લોકોને હાલાકી : ટ્રાફિક જામને લીધે લોકો ત્રસ્ત
મોરબી : મોરબીના ઉમિયા સર્કલ પાસે ગટરો સતત ઉભરાઈ રહી છે અને ખાડાના...
મોરબીના થોરાળા ગામમાં પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં મુંડન કરાવ્યુ
ગામની મહિલાઓએ થાળી વેલણ વગાડી સરકાર સામે નોંધાવ્યો વિરોધ : હળવદના ઈશ્વરનગર, ગોકુળીયા અને વાંકિયા ગામે હાર્દિક પટેલના સમર્થનમાં રામધુન
મોરબી : મોરબીના થોરાળા ગામે...
મોરબીની નિર્મલ વિદ્યાલયમાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો
મોરબી : ગઈકાલે શાળામાં ધો. 7ના વિદ્યાર્થીઓ માટે માતૃ–પિતૃ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સવાર-બપોર પાળીનાં વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા....
મોરબીથી રાજકોટ વચ્ચે દોડતી ડેમુ જૂનાગઢ સુધી લંબાવાશે : વિચારણા
મોરબી : રાજકોટ-મોરબી રાજકોટ વચ્ચે દોડતી ડેમુ ટ્રેનને જૂનાગઢ સુધી લંબાવવા રેલવે દ્વારા ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે.
હાલમાં રાજકોટ - મોરબી વચ્ચે દોડતી ડેમુ...