વાંકાનેર દાણાપીઠ નજીક દિન દહાડે લૂંટ ! પાકીટ છીનવી લૂંટારું હવામાં ઓગળી ગયો
વેપારી પેઢીનો કર્મચારી ઉઘરાણી કરી પંચર સંધાવવા ઉભા રહેતા જ લૂંટારુએ કળા કરી
વાંકાનેર : વાંકાનેરમાં ટ્રાફિકથી ધમધમતા દાણાપીઠ વિસ્તારમાં આજે ભરબપોરે દિન દહાડે ઉઘરાણી...
શિશુમંદિરના બાળકોએ ફળોમાંથી કૃતિઓ બનાવીને રજુ કરી
મોરબી : શકત શનાળાના સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓએ પોતાની જાતે બનાવેલી ફળોની કૃતિઓ રજૂ કરવામાં આવી. જયારે વિદ્યાર્થીઓને આ કૃતિઓ બનાવવાનું કારણ પૂછવામાં આવ્યુ ત્યારે...
મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓડિયો કોન્ફરન્સથી ખેડૂતોને જરૂરી માહિતી અપાઈ
મોરબી : ગત તા. ૨/૫/૨૦૨૦ ના રોજ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને જરૂરી માહિતી લોકડાઉન દરમ્યાન મળી રહે એ હેતુથી...
મોરબીમાં પશુપાલક મહિલાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
મોરબી : મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આગાખાન સંસ્થા દ્વારા પશુપાલક મહિલાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આજે તા. ૨૨/૦૬/૨૦૨૧ના રોજ...
મોરબીમાં દિગંવતની પુણ્યતિથિએ વૃક્ષારોપણ કરી સાર્થક શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી : મોરબીમાં સ્વ.ગૌરીબેન છગનભાઈ વડસોલાની ચતુર્થ વાર્ષિક પુણયતિથિએ તેમના પરિવારે ૨૫ વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ આપી હતી. દર વર્ષે પુણ્યતિથિ પર વૃક્ષો વાવી વિશ્વ...
વાવાઝોડામાં ફરજ ઉપરને બદલે ઘેરહાજર ! જિલ્લાના કર્મચારી ડીડીઓની ઝપટે
ડીડીઓ દ્વારા ગુટલીબાજોને સીધા કરવા વીડિયોકોલની સિસ્ટમ ચાલુ કરતા જ મફતનો પગાર લેતા અનેક ને રેલો
મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ગુટલીબાજ તલાટી કમ...
Morbi: 2000 ચકલી ઘર અને પાણીના કુડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું
મોરબી: અનેક વિધ સેવા પ્રોજેક્ટ માટે જાણીતી સંસ્થા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ અંતર્ગત આ કાળઝાળ ગરમીમાં...
મોરબી : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે નેચરલ વસ્તુઓનું રાહતદરે...
મોરબી : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબીનાં સહયોગથી નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ સનાળા રોડ, સરદાર બાગ પાસે, આદર્શ સોસાયટીના ખૂણે આગામી...
MCX વિક્લી રિપોર્ટ : બુલડેક્સ ફ્યુચર્સ ઈન્ડેક્સમાં 467 અને મેટલડેક્સ ફ્યુચર્સ ઈન્ડેક્સમાં 633 પોઈન્ટની...
સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ : સોનું રૂ.૧,૩૮૨ ગબડ્યું : ચાંદીમાં રૂ.૨નો મામૂલી સુધારો
ક્રૂડ તેલમાં તેજીનો માહોલ : કપાસ, કોટનમાં ઉછાળો : સીપીઓ,...
મોરબીમાં મહાશિવરાત્રી નિમિતે સંતવાણીનું આયોજન
મોરબી : મોરબીમાં મહાશિવરાત્રી નિમિતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લોકોને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે.
મહાશિવરાત્રીના પર્વ નિમિતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.તા.1ને મંગળવારના...