મોરબીના ખેલાડીએ ચેસ સ્પર્ધામાં પાંચમો ક્રમ મેળવી ગૌરવ વધાર્યું

  મોરબી: મોરબીના જૈનીલ પટેલે સાતમી N.L. pandiyar ઇન્ટરનેશનલ FIDE રેટિંગ ટુર્નામેન્ટમાં પાંચમો ક્રમાંક મેળવીને સમગ્ર મોરબી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ...

રામ મહેલ મંદિરમાં 1108 દીપ પ્રજ્વલિત કરી પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે

  મોરબી: મોરબીના દરબારગઢ વિસ્તારમાં આવેલા રામ મહેલ મંદિરમાં આવતીકાલે 1108 દીપ પ્રજ્વલિત કરીને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓના શાંતિ માટે પ્રાર્થના...

મોરબીમાં આયોજિત લોક અદાલતમાં ૨૭૦૬ કેસોનો નિકાલ

કુલ ૮૬૩૫ કેસો હાથમાં લેવાયા : સેટલમેન્ટની રકમ ૧૫ કરોડે પહોંચી મોરબી : મોરબીમાં આજે આયોજિત લોક અદાલતમાં કુલ ૮૬૩૫ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી...
pankaj ransariya

હું ધારાસભ્ય બનીશ તો સંપૂર્ણ પગાર સમાજ સેવા માટે અર્પણ કરીશ : પંકજ રાણસરિયા

આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયાએ કરી જાહેરાત મોરબી : મોરબી બેઠક ઉપર ચૂંટણી લડત આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયાએ આજે મીડિયા સમક્ષ જાહેરાત...

મોરબી નિવાસી પરસોત્તમભાઈ તલસાણીયાનું અવસાન

મોરબી : મુળ રવાપર હાલ મોરબી નિવાસી પરસોત્તમભાઈ મોતીલાલ તલસાણીયા (ઉ.વ.89) તે નર્મદાબેનના પતિ, તે વ્રજલાલના મોટાભાઈ, તે કાંતિભાઈ (94269 52697), કૌશિકભાઇ (99251 88607)...

VACANCY : SEGA GRANITOમાં 30 જગ્યાઓ ઉપર ભરતી

  આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત SEGA GRANITOમાં 30 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી છે. નોકરી...

મોરબીમાં આવતીકાલે દેશી ઓસડિયા, વિવિધ જાતના ફૂલછોડનું રાહતદરે વિતરણ કરાશે

મોરબી : નવરંગ નેચર ક્લબ-રાજકોટ દ્વારા આવતીકાલ તારીખ 13/11/2022 ને રવિવારના રોજ સવારે 8:30 થી બપોરે 1:00 કલાક દરમિયાન ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર...

ટંકારાના ભાજપના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયા રેલી સાથે સોમવારે ઉમેદવારી નોંધાવશે

પુલ દુર્ઘટનાને પગલે ઢોલનગારા, ફટાકડા વગર શાંતિથી મોટા કાફલા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જશે મોરબી : ટંકારા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે મોરબી જિલ્લા ભાજપ...

ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટે એનઆઇએ દ્વારા તપાસની માંગ કરતી અરજી ફગાવાઈ

એનઆઇએ દ્વારા તપાસની માંગ કરતી અરજી ફગાવાઈ, સુઓમોટોમા કોર્ટને મદદ કરવા મંજૂરી મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી...

16 નવેમ્બરે નારણકા ગામે મેરજા પરિવારના કુળદેવી બહુચરાજી માનો પાટોત્સવ

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના કારણે મોકૂફ રખાયેલો મેરજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો વાર્ષિક પાટોત્સવ આગામી તારીખ 16 નવેમ્બરના રોજ નારણકા ગામે યોજાશે. નારણકા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: શ્રી જલારામ મંદિર મહિલા મંડળે પ્રસૂતા મહિલાઓને આપ્યો ઘીનો શીરો

Morbi: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના...

VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...