ધોરણ ૧૦ નું મોરબી જિલ્લાનું ૭૩.૫૯ % પરિણામ : સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો ચોથાક્રમે

એવન ગ્રેડમાં ૧૬૦ અને એ ટુ ગ્રેડમાં ૮૨૮ વિદ્યાર્થીઓ : જિલ્લાની ૩ શાળાઓના પરિણામ શૂન્ય મોરબી : આજે જાહેર થયેલા ધોરણ ૧૦ ના પરિણામોમાં મોરબી...

મોરબીના સાર્થક વિદ્યામંદિરે પથદર્શક સેમિનારમાં ૫૦૦ વાલીઓએ મેળવ્યું માર્ગદર્શન

ધો.૧૦ પછી બાળકોએ કઈ દિશામાં કારકિર્દી ઘડવી તે અંગે નિષ્ણાંતોએ સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે આજે પથદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું...

મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં રવિવારે ધો.૧૦ના છાત્રો માટે પથદર્શક સેમિનાર

મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે આવતીકાલે રવિવારે પથદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. ૧૦ના વિદ્યાર્થીઓને આગળ શું કરવું તે અંગે માર્ગદર્શન...

મોરબી : ઇડન હિલ્સ આયોજિત સ્પોર્ટ કાર્નિવલની ટેનિસ સ્પર્ધામાં નવયુગ વિદ્યાલયના છાત્રએ મેદાન માર્યું

મિહિરગીરી ગોસાઈએ ગોલ્ડ મેળવતા ઠેર ઠેરથી અભિનંદન વર્ષા મોરબી : મોરબીમાં ઇડન હિલ્સ દ્વારા વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં...

વધુ એક ગામનો પ્રેરક સંકલ્પ : માળિયાના ખાખરેચી ગામના બાળકોને સરકારી શાળામાં જ ભણાવાશે

સરકારી શિક્ષકોએ ગ્રામજનોને સમજણ આપતા તમામ ગ્રામજનોએ બેઠક બોલાવીને લીધો નિર્ણય માળિયા : હાલ મોરબી જીલ્લામાં અનેક ગામોએ બાળકોને સરકારી શાળામાં જ શિક્ષણ આપવાનો નિર્ધાર...

મોરબી : નાલંદા વિદ્યાલયનું ૧૨ સાયન્સ બોર્ડ, ગુજકેટ અને જી મેઇનમાં ઉજ્જવળ પરિણામ

યશ ફળદુએ ગુજકેટમા બોર્ડ ફર્સ્ટ, ભોરણિયા હર્ષ ૧૨ સાયન્સ બોર્ડમાં ૯૫ ટકા તેમજ રાજપરા ઋષિએ જી મેઈનમાં ૨૦૦ માર્કસ અને ૫૮૫૯ એઆઈઆર સાથે સ્કૂલમાં...

નવયુગ સ્કૂલનું ૧૨ સાયન્સમાં ઝળહળતું પરિણામ : મિત સનારીયા ગુજકેટમાં બોર્ડ થર્ડ

મોરબી : મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલે ધો.૧૨ સાયન્સમા બોર્ડ તેમજ ગુજકેટમાં આ વર્ષે પણ દબદબો જાળવીને ઝળહળતું પરિણામ મેળવ્યું છે. શાળાના વિદ્યાર્થી સનારીયા મિતે...

ધોરણ 12 સાયન્સમાં એવન ગ્રેડ મેળવનારા મોરબીના 3 તેજસ્વી છાત્રો : જાણો આ છાત્રોની...

મોરબી : આજે તારીખ 10મેના રોજ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આજે જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં મોરબી જિલ્લાના...

મોરબી જિલ્લાના ધો.૧૨ સાયન્સ ના ૨૬૮૦ છાત્રોનું કાલે પરિણામ

મોરબી : આવતીકાલે ગુરુવારે ધો. ૧૨ સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થનાર છે. જેમાં મોરબી જિલ્લાના ધો. ૧૨ ના ૨૬૮૦ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે. મોરબી...

મોટીબરાર ગામની રત્નમણી પ્રા. શાળાના શિક્ષકોએ છાત્રોને આપી અનોખી વિદાય

વિદ્યાર્થીઓ બાળપણથી જ બચત કરતા થાય તે હેતુથી શિક્ષકોએ વિદાય પ્રસંગે ગલ્લાની ભેટ આપી માળીયા : માળિયાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં ધો. ૮...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...